વડોદરા ખાતે પરશુરામ ના ભટ્ટા થી દિનેશ મીલ તરફ જતો રસ્તા ની પરિસ્થિતિ ખરાબ

બરોડા,

વડોદરા ખાતે પરશુરામ ના ભટ્ટા થી દિનેશ મીલ તરફ જતો રસ્તા ની પરિસ્થિતિ જુવો. આ રોડ પર થી BJP તેમજ Congress ના નેતા જાય છે પણ એમના પેટ નુ પાણી નથી હલતું. કોર્પોરેશનની કોન્ટ્રાક્ટર ની સાથે મિલી ભગત ચાલતી હોઇ એ રીતે દર થોડા દિવસે રિપેર કરેલ રોડ પાણી મા ધોવાય જાય છે. ને ફોટો મા જોશો તૌ નાળા પાસે જે રોડ તુટી ગયો છે ત્યાં બેરેક મુકેલ કે કોઇ વાહન પડે નહી પણ અહીયા તો બેરેક પડી ગયેલ છે પણ તંત્ર ને નથી દેખાતુ. નાળા પર જોશો તૌ નાળા પર એક વાળંદ ની દુકાન બનેલ છે ત્યાં રોડ નાળા ના સાઈડ થી બેસી ગયેલ છે એ તંત્ર ને નથી દેખાતુ. તંત્ર ને ત્યાંનો રોડ પણ નથી દેખાતો જ્યાંથી હજારો લોકો પસાર થાય છે ને એકેય રાજકારણી ના પેટ નુ પાણી નથી હલતું. બહુજ શરમ ની વાત છે વડોદરા શહેર ને સ્વચ્છતા માટે 10 ક્રમાંક મળેલ છે. હાલ ની કોર્પોરેશન વડોદરા શહેરમાં સદંતર નિષ્ફળ ગઈ છે.

રિપોર્ટર : કમલેશ ત્રિવેદી, બરોડા

Related posts

Leave a Comment